પ્રશ્ન સાવ સાચો છે. હું કોઈ મોટો લેખક,કવિ ,વાર્તાકાર કે કોઈપણ પ્રકારના ક્ષેત્રમાં આગળ પડતો નથી ,એવું કોઈ જ્ઞાન કે કોઈ વિષયનું ગાઢ નોલેજ નથી કે એવું કોઈ વાંચન નથી કે જેનો ઉપયોગ લખવામાં થઇ શકે,તો પછી લખશો શું ? હું માનું છું કે લખવા માટે વિચારવું પુરતું છે અને હું થોડું ઘણું વિચારી શકું છું .એ મને લખવામાં મદદરૂપ થાશે આવી મારી માન્યતા છે.
ખા.નો . કોઇકે કહ્યું છે કે લખવા થી મન હળવું થાય છે.
ખા.નો . કોઇકે કહ્યું છે કે લખવા થી મન હળવું થાય છે.

